કેમ છો મિત્રો? ખાટ્ટી-મીઠી પોડકાસ્ટ એક પ્રયાસ છે ગુજરાતી ભાષા નું ગૌરવ વધારવા માટે. ગુજરાત અને ગુજરાતી સાહિત્ય ના વિષય પર જ્ઞાન અને ગમ્મત સાથે ઘણી બધી ખાટ્ટી-મીઠી વાતો નો સમાવેશ છે આ પોડકાસ્ટ માં. આવો શ્રી ગણેશ માંડ્યે
આપણા ગુજરાત નું ગૌરવ કહેવાય એવા, ઝવેરચંદ મેઘાણી, એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. ગાંધીજી એ એમને રાષ્ટ્ર કવિ નું સમ્માન આપ્યું હતું. આવો આ એપિસોડ માં જાણીયે એમના વિષે.
નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન "વૈષ્ણવ જન" તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખ